ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી ૧૯૯૭થી IOJમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કલા, ધર્મદર્શન અને શિક્ષણનું કાર્ય કરતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીનો એમના નેતૃત્વ હેઠળ ભારતમાં પ્રારંભ કરવામાં આવ્યો. એના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે વિદેશની લાઇબ્રેરીમાં આવેલ હસ્તપ્રતના કૅટલૉગનું મહત્ત્વનું કાર્ય કર્યું. વળી હસ્તપ્રતવિદ્યાના અભ્યાસીઓ તૈયાર થાય તે માટે ત્રણ દિવસનો હસ્તપ્રતવિદ્યાનો સેમિનાર કર્યો. એ પછી ગુજરાત યુનિવર્સિટી માન્ય છ મહિનાનો... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑