સાંપ્રત લેખ

  • તમારું જીવન ફરિયાદથી જીવો છો કે ધન્યવાદથી?
    ‘કોઈ કહેશે કે આ જીવન તો દુ:ખોના પારાવાર(સાગ૨)થી દુ:ખોથી ભરેલું છે, તો કોઈ કહેશે કે આ જિંદગી તો થોડાંક સુખ અને એનાથી અનેકગણાં દુ:ખથી ભરેલી છે, કોઈ કપાળ પર હથેળી મૂકીને ઘોર નિસાસો નાખશે કે મને તો સઘળે દુ:ખ જ દેખાય છે, સુખ એ તો માત્ર મૃગજળ છે. જેમ મૃગ રણમાં જળ છે એમ માનીને દોડતું દોડતું ત્યાં પહોંચે ત્યારે ખબર પડે કે અહીં જળ છે જ નહીં. એવું મૃગજળ જેવું સુખ છે, બાકી તો સઘળે દુ:ખ જ છે.’  તમે ઠેર ઠેર સાંભળતા હશો કે જિંદગી આખી દુ:ખથી ભરપૂર છે, પરંતુ હકીકતમાં તમે એ દુ:ખોનું એનાલિસીસ કરો તો ખ્યાલ આવશે… Continue Reading →
ડૉ. કુમારપાળ દેસાઈના બ્લૉગમાં આપનું સ્વાગત….

ફોટો ગેલરી

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑