- યૂરોપમાં જન્મેલું પ્રભુ મહાવીરનું હું સાચું સંતાન છું !by Dr. Kumarpal Desai‘સર, હું પ્રભુ મહાવીરનું સંતાન છું, આથી જે ઓઇલને કારણે જગતભરમાં આતંકવાદ જાગતો હોય કે સંહારક યુદ્ધો થતા હોય, એવા ‘ઓઇલ’નો હું વપરાશ કરતી નથી.’ થોડા વર્ષો પૂર્વે બેલ્જિયમ શહે૨ના એન્ટવર્પમાં પર્યુષણ પર્વ દરમિયાન ગેબ્રિયલ હેલ્મરે કહેલા એ શબ્દો આજે કેટલાં બધાં સત્ય પૂરવાર થાય છે. ઓઇલને માટે દેશના રાષ્ટ્રપ્રમુખ ને એની પત્નીનું અપહરણ થાય છે. વિનાશક મિસાઈલોથી માનવતા નેવે મૂકી ઘોર સંહાર થાય છે. ઓઇલથી આખા વિશ્વને બાનમાં લેવાય છે ને માનવસુખાકારી પર મર્માઘાત થાય છે. આ સમયે વાત તો એવી બની હતી કે ગેબ્રિયલ હેલ્મરનાં જર્મનીમાં વસતા પિતાને વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં ફરજિયાત ભરતી થવું પડે તેમ હતું. પરંતુ… Continue Reading →

ડૉ. કુમારપાળ દેસાઈના બ્લૉગમાં આપનું સ્વાગત….

૨૦૦૪ની ૩૦મી જૂને રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામના હસ્તે ‘પદ્મશ્રી’ 
ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા હસ્તપ્રતનું કેટલોગ તૈયાર થયું તેના આરંભે વિમોચન પ્રસંગે શ્રી મનમોહનસિંહ સાથે કુમારપાળ દેસાઈ અને અન્ય મહાનુભાવો 
૨૦૦૧ની ૮મી એપ્રિલે મુંબઈના સન્મુખાનંદ હૉલમા ભગવાન મહાવીરના ૨૬૦૦મા જન્મકલ્યાણક પ્રસંગે ‘જૈન રત્ન’નો એવોર્ડ અર્પણ કરતા એ સમયના ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી 
તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન સ્વીકારતા સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્માજી 
ગુજરાત સાહિત્યસભા તરફથી ૨૦૧૫નો રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રસંગે ડૉ. કુમારપાળ દેસાઈને સ્મૃતિચિહ્ન આપતા ડૉ. રઘુવીર ચૌધરી, શ્રી ધીરુબહેન પટેલ, શ્રી ચન્દ્રકાન્તભાઈ શેઠ, શ્રી મોક્ષા દેસાઈ અને શ્રીમતી પ્રતિમાબહેન દેસાઈ