- તમારું જીવન ફરિયાદથી જીવો છો કે ધન્યવાદથી?by Dr. Kumarpal Desai‘કોઈ કહેશે કે આ જીવન તો દુ:ખોના પારાવાર(સાગ૨)થી દુ:ખોથી ભરેલું છે, તો કોઈ કહેશે કે આ જિંદગી તો થોડાંક સુખ અને એનાથી અનેકગણાં દુ:ખથી ભરેલી છે, કોઈ કપાળ પર હથેળી મૂકીને ઘોર નિસાસો નાખશે કે મને તો સઘળે દુ:ખ જ દેખાય છે, સુખ એ તો માત્ર મૃગજળ છે. જેમ મૃગ રણમાં જળ છે એમ માનીને દોડતું દોડતું ત્યાં પહોંચે ત્યારે ખબર પડે કે અહીં જળ છે જ નહીં. એવું મૃગજળ જેવું સુખ છે, બાકી તો સઘળે દુ:ખ જ છે.’ તમે ઠેર ઠેર સાંભળતા હશો કે જિંદગી આખી દુ:ખથી ભરપૂર છે, પરંતુ હકીકતમાં તમે એ દુ:ખોનું એનાલિસીસ કરો તો ખ્યાલ આવશે… Continue Reading →

ડૉ. કુમારપાળ દેસાઈના બ્લૉગમાં આપનું સ્વાગત….

૨૦૦૪ની ૩૦મી જૂને રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામના હસ્તે ‘પદ્મશ્રી’ 
ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા હસ્તપ્રતનું કેટલોગ તૈયાર થયું તેના આરંભે વિમોચન પ્રસંગે શ્રી મનમોહનસિંહ સાથે કુમારપાળ દેસાઈ અને અન્ય મહાનુભાવો 
૨૦૦૧ની ૮મી એપ્રિલે મુંબઈના સન્મુખાનંદ હૉલમા ભગવાન મહાવીરના ૨૬૦૦મા જન્મકલ્યાણક પ્રસંગે ‘જૈન રત્ન’નો એવોર્ડ અર્પણ કરતા એ સમયના ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી 
તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન સ્વીકારતા સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્માજી 
ગુજરાત સાહિત્યસભા તરફથી ૨૦૧૫નો રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રસંગે ડૉ. કુમારપાળ દેસાઈને સ્મૃતિચિહ્ન આપતા ડૉ. રઘુવીર ચૌધરી, શ્રી ધીરુબહેન પટેલ, શ્રી ચન્દ્રકાન્તભાઈ શેઠ, શ્રી મોક્ષા દેસાઈ અને શ્રીમતી પ્રતિમાબહેન દેસાઈ