ધર્મદર્શનમાં આગવી ઓળખ

ધર્મદર્શનમાં આગવી ઓળખ કુમારપાળ દેસાઈ કુશળ વક્તા પણ છે. ગુજરાત અને ભારતમાં સાહિત્ય, શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશે ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમણે ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હૉંગકૉંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા, દુબાઈ વગેરે દેશોમાં પર્યુષણ તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. ઈ. સ. ૧૯૯૦માં બિંકગહામ પૅલેસમાં ડ્યૂક... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑