'સર, હું પ્રભુ મહાવીરનું સંતાન છું, આથી જે ઓઇલને કારણે જગતભરમાં આતંકવાદ જાગતો હોય કે સંહારક યુદ્ધો થતા હોય, એવા 'ઓઇલ'નો હું વપરાશ કરતી નથી.' થોડા વર્ષો પૂર્વે બેલ્જિયમ શહે૨ના એન્ટવર્પમાં પર્યુષણ પર્વ દરમિયાન ગેબ્રિયલ હેલ્મરે કહેલા એ શબ્દો આજે કેટલાં બધાં સત્ય પૂરવાર થાય છે. ઓઇલને માટે દેશના રાષ્ટ્રપ્રમુખ ને એની પત્નીનું અપહરણ થાય... Continue Reading →
ધર્મદર્શનમાં આગવી ઓળખ
ધર્મદર્શનમાં આગવી ઓળખ કુમારપાળ દેસાઈ કુશળ વક્તા પણ છે. ગુજરાત અને ભારતમાં સાહિત્ય, શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશે ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમણે ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હૉંગકૉંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા, દુબાઈ વગેરે દેશોમાં પર્યુષણ તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. ઈ. સ. ૧૯૯૦માં બિંકગહામ પૅલેસમાં ડ્યૂક... Continue Reading →