સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યો કર્મવીર કુમારપાળ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ પ્રમુખ અને મંત્રી તરીકે કામ કરી ચૂકેલા તેઓ અત્યારે તેની મધ્યસ્થ સમિતિના સભ્ય છે. કુમારપાળ છેલ્લાં ઘણાં વર્ષોથી શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પ્રા. અનંતરાય રાવળ સ્મારક સમિતિ અને ચંદ્રવદન... Continue Reading →