વિવિધ સન્માનો

વિવિધ સન્માનો ઈ. સ. ૧૯૮૪થી પ્રતિવર્ષ પરદેશમાં કુમારપાળ દેસાઈનાં વ્યાખ્યાનો યોજાય છે. આ ક્ષેત્રની તેમની પ્રવૃત્તિના અભિવાદન રૂપે ઇંગ્લૅન્ડમાં ૧૪ ભારતીય સંસ્થાઓએ મળીને તેમને ‘હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ' આપ્યો હતો. આ ઉપરાંત તેમને ઉત્તર કૅલિફૉર્નિયાના જૈન સેન્ટર દ્વારા ગૌરવ પુરસ્કાર, જૈન જ્યોતિર્ધર ઍવૉર્ડ, ગુજરાત રત્ન ઍવૉર્ડ તથા ૧૯૮૦માં જુનિયર ચેમ્બર્સ તરફથી ભારતની દસ યુવાન પ્રતિભા અંગેનો ઍવૉર્ડ... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑