વિશ્વકોશના રાહબર : વિશ્વકોશના પ્રારંભથી વિશ્વકોશના પ્રણેતા પિતા જયભિખ્ખુના પરમ મિત્ર અને પોતાના Ph.D.ના અભ્યાસ માટેના માર્ગદર્શક ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે કુમારપાળ દેસાઈ કાર્યરત હતા અને વિશ્વકોશના જુદા જુદા વિષયોના પરામર્શક તરીકે અને એથીયે વિશેષ તો વિશ્વકોશના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા. સંસ્થાની સઘળી વિદ્યાકીય પ્રવૃત્તિ સરળતાથી ચાલ્યા કરે તે માટે એનું આર્થિક પાસું મજબૂત... Continue Reading →