વિશેષ સાહિત્યિક ગતિવિધિ ચરિત્રસાહિત્યમાં મૂકી શકાય એવું એક પ્રેરક પુસ્તક ‘અપંગનાં ઓજસ (કુલ આઠ આવૃત્તિ) એમણે લખ્યું છે. આ પુસ્તક બ્રેઇલ લિપિમાં રૂપાંતર પામ્યું તથા ‘अपाहिज तन, अडिग मन’ને નામે હિંદીમાં (ત્રણ આવૃત્તિ) અને ‘The Brave Hearts’ (ચાર આવૃત્તિ)ને નામે અંગ્રેજીમાં એનો અનુવાદ કર્યો. આ પુસ્તકની પ્રસ્તાવના ગુજરાતના સમર્થ સંત પૂજ્ય શ્રી મોટાએ તથા પ્રસિદ્ધ... Continue Reading →