સૂઝવાળા સંપાદક તેઓ સૂઝવાળા સંપાદક પણ છે. તેમણે સંખ્યાબંધ સંપાદનો કર્યાં છે, જેમાં મહત્ત્વનાં છે : ‘જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ', ‘શબ્દશ્રી', ‘કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ', ‘હૈમસ્મૃતિ', ‘જયભિખ્ખુની જૈન ધર્મકથાઓ' ભાગ ૧-૨, ‘નર્મદ : આજના સંદર્ભમાં', ‘નવલિકા અંક' (‘ગુજરાત ટાઇમ્સ), ‘ઓજસ દીઠાં આત્મબળનાં', ‘રત્નત્રયીનાં અજવાળાં', ‘સામાયિક સૂત્ર' (અર્થ સાથે), ‘શંખેશ્વર મહાતીર્થ', ‘યશોભારતી', ‘ધન્ય છે ધર્મ તને' (આચાર્ય વિજયવલ્લભસૂરિનાં... Continue Reading →