ડૉ. કુમારપાળ દેસાઈ

સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ અને માનવકલ્યાણના ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર અને ‘પદ્મશ્રી’થી સન્માનિત ડૉ. કુમારપાળ દેસાઈ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર ડૉ. કુમારપાળ દેસાઈને ૨૦૦૪માં એમની યશસ્વી કામગીરીના સંદર્ભમાં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજવામાં આવ્યા. ગુજરાતી સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં વિરલ વ્યક્તિઓને જ આ સન્માન પ્રાપ્ત થયું છે.... Continue Reading →

વાત આપણી, આપણી માતૃભાષાની

[શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા બાદ આપેલું વક્તવ્ય તા. 7-1-2017] આજની ઘડીએ અતીતની સૃષ્ટિમાં જરા ડોકિયું કરું તો બાળપણમાં મળેલા સદભાગ્યનું સ્મરણ થાય છે. જિંદગીની ફકીરી અને ફાકામસ્તી વચ્ચે પોતાની મોજ અને આગવા મિજાજથી મહાલતા સર્જકો વચ્ચે સમજણની પાંખો આવી ત્યારથી જ રહેવાનું મળ્યું. પિતા જયભિખ્ખુ લેખક હોવાથી ઘરમાં પુસ્તક એ જ સૌથી મોટી મિલકત... Continue Reading →

પારિતોષિક-ઍવૉર્ડ

ગ્રંથ-લેખન-નિબંધ પારિતોષિક : 1960માં દેવકરણ નાનજી ટ્રસ્ટ, મુંબઈ દ્વારા યોજાયેલી સાહિત્યિક નિબંધ સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક 1960માં ‘‘સોશિયો-ઇકૉનૉમિક પ્રૉબ્લેમ’’ વિષય પર લખેલ નિબંધ માટે ફાધર ડીસોઝા ગોલ્ડમેડલ 1961માં ‘‘રવીન્દ્રનાથ ટાગોર’’ વિશે લખેલ નિબંધ માટે યુ.જી.સી. દ્વારા રવીન્દ્ર મેડલ લાલ ગુલાબ (1965) – ગુજરાત સરકારની બાળસાહિત્યની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર મહામાનવ શાસ્ત્રી (1966) – ભારત સરકારની ગુણવત્તા ધરાવતા... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑