એક પક્ષની ઉન્નતિ બીજા પક્ષની ઈર્ષાનું કારણ બને છે !

ભૂલશો નહીં કે ગણતંત્ર એ આમ્રવૃક્ષ છે. હજારો બાવળ વચ્ચે એ ઊગે છે. ગઈકાલનો ઇતિહાસ આવતીકાલનો સંદેશ બને છે. આજે આપણા લોકશાહી દેશમાં ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે ભૂતકાળના એ ગણતંત્રનું સ્મરણ થાય છે. એનો ઇતિહાસ આજે રસપ્રદ છે અને આવતીકાલને માટે એ માર્ગદર્શક છે. હકિકતમાં ગણતંત્ર એ આમ્રવૃક્ષ છે. હજારો બાવળ વચ્ચે એ... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑