ભૂતકાલીન ભૂતકાળમાં ખેલાયેલાં યુદ્ધોનો ઇતિહાસ મળે છે અને વર્તમાનમાં ઇતિહાસમાં આલેખાયેલી એ ઘટનાઓ વિશે થતાં યુદ્ધો જોવા મળે છે ! આધુનિક ઇતિહાસવિદોએ અંતે સ્વીકાર્યું કે ઇતિહાસમાં સતત ખોજ કરતાં મળતાં નવા તથ્યો અને અમુક વિચાર કે વાદનાં ચશ્માં પહેરીને લખાયેલા ઇતિહાસમાં પરિવર્તનની જરૂર છે. આને કારણે આજે ‘હિસ્ટ્રી ઇઝ ડિબેટ’ (ઇતિહાસ એ ચર્ચા છે)એ સૂત્ર... Continue Reading →
શ્રીનગરની વિજયયાત્રામાં ભાગ લેવાનું ઝીણાનું સ્વપ્ન રોળાઈ ગયું !
ફરી એક વાર ધર્મઝનૂની આતંકવાદીઓએ ભારતમાતાનાં હૃદય પર આકરો પ્રહાર કર્યો છે. ધરતીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગામમાં નરકનેય નીચું દેખાડે એવા અંધાધૂંધ ગોળીબાર કરીને 28 લોકોની કતલ કરી છે અને કેટલાયને ઘાયલ કર્યાં છે. ભારતીય તાકાતને આ સૌથી મોટો પડકાર છે. ઇતિહાસ પોકારી પોકારીને વીરત્વને માટે સાદ પાડી રહ્યો છે. આવા સમયે સરદાર વલ્લભભાઈ પટેલની... Continue Reading →
મુક્ત માનુષનો પંથ !
બંગાળના આ બાઉલ સંતોને તમે જાણો છો ? આ બાઉલને કોઈ શાસ્ત્ર-ગ્રંથવિહીન વિશિષ્ટ બોધ આપતો વર્ગ માને છે, તો કોઈ એમ માને છે કે બાઉલ સારતત્ત્વ દ્વારા મનને કોઈ બોધ ત૨ફ અંગુલિનિર્દેશ કરે છે. કોઈને બાઉલ સંતોના ગાનમાં પરમ પ્રકાશ પાસે પહોંચવાનો અધ્યાત્મ પુરુષાર્થ જોવા મળે છે, તો કોઈને મનુષ્ય પ્રકૃતિની પ્રત્યક્ષ પ્રેરણારૂપ લાગે છે.... Continue Reading →
નિશાળિયા આદિત્ય બેંગરની નવી પહેલ !
સવાલ એ છે કે માનવજાત શસ્ત્રથી નાશ પામશે કે સ્વયંથી વિનાશ પામશે ? આજના વિશ્વ સમક્ષ ઊભેલી આ સમસ્યાની સ્થિતિ ભસ્માસુર જેવી છે. જેને સ્પર્શે એને ભસ્મીભૂત કરી દે એવું ભગવાન શંકર પાસેથી વરદાન મેળવનાર ભસ્માસુર વિષ્ણુના મોહિની રૂપને જોઈને નૃત્ય કરતા પોતાના માથે હાથ મૂકે છે અને સ્વયં ભસ્મીભૂત થઈ જાય છે. આજની મનુષ્યજાતિ... Continue Reading →