- ગુલામ બનશો નહીંby Dr. Kumarpal Desaiઆધિપત્યની ભાવના સદાય અધૂરપ સર્જે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર આધિપત્ય ધરાવતી હોય, ત્યારે બીજી વ્યક્તિના વિકાસને બદલે એનું સંકોચન થતું હોય છે. પતિ પત્ની પર આધિપત્ય ધરાવે, તો એનું પરિણામ શું આવે ? પુરુષ એનો પ્રભાવ પાડવા માટે સ્ત્રીને હંમેશાં નગણ્ય કે સામાન્ય ગણે, તો સ્ત્રી પણ ધીરે ધીરે એ વાત કે બંધનને સ્વીકારી લે છે, પણ પરિણામ એ આવે કે એને કારણે સ્ત્રી અવિકસિત રહે છે. એના વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ થતો નથી અને તેથી પ્રસન્નદાંપત્યનો પ્રાદુર્ભાવ થતો નથી. તમે અન્યને બંધનમાં બાંધો છો, ત્યારે સવિશેષ તો ખુદને બંધક બનાવો છો. અન્યને ગુલામ બનાવો છો, ત્યારે તમે માલિક… Continue Reading →

ડૉ. કુમારપાળ દેસાઈના બ્લૉગમાં આપનું સ્વાગત….

૨૦૦૪ની ૩૦મી જૂને રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામના હસ્તે ‘પદ્મશ્રી’ 
ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા હસ્તપ્રતનું કેટલોગ તૈયાર થયું તેના આરંભે વિમોચન પ્રસંગે શ્રી મનમોહનસિંહ સાથે કુમારપાળ દેસાઈ અને અન્ય મહાનુભાવો 
૨૦૦૧ની ૮મી એપ્રિલે મુંબઈના સન્મુખાનંદ હૉલમા ભગવાન મહાવીરના ૨૬૦૦મા જન્મકલ્યાણક પ્રસંગે ‘જૈન રત્ન’નો એવોર્ડ અર્પણ કરતા એ સમયના ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી 
તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન સ્વીકારતા સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્માજી 
ગુજરાત સાહિત્યસભા તરફથી ૨૦૧૫નો રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રસંગે ડૉ. કુમારપાળ દેસાઈને સ્મૃતિચિહ્ન આપતા ડૉ. રઘુવીર ચૌધરી, શ્રી ધીરુબહેન પટેલ, શ્રી ચન્દ્રકાન્તભાઈ શેઠ, શ્રી મોક્ષા દેસાઈ અને શ્રીમતી પ્રતિમાબહેન દેસાઈ